માધવપુર હાલ કાંદિવલી સ્વ. નલીનીબેન તે સ્વ. લાભશંકરભાઈ ભટ્ટના ધર્મપત્ની. આશાબેન ટોપરાની તથા યગ્નેશ ભટ્ટના માતુશ્રી. સ્વ. મહેશભાઈ, રજનીભાઈ, સ્વ. લીલાવતીબેન, સ્વ. જશુમતીબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન તથા કિશોરીબેનના ભાભી. ગં.સ્વ. હેમાક્ષીબેન તથા રંજનબેનના જેઠાણી. કિરણબેનના સાસુમા. તા. ૨૪-૭-૨૪ના બુધવારે શ્રીરામચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw