કચ્છ ગામ તેરા હાલ મુલુંડના સ્વ. મંગલદાસ ભીમજી આઇયાના પૌત્રી. સાધના નિરંજન આઇયાના સુપુત્રી ફાલ્ગુની (ઉં. વ. 47) તા. 22-6-24ના શનિવારના રોજ રામચરણ પામેલ છે. તે વિજય, નિલેષ, ભાવેશ, રૂપા, છાયાના ભત્રીજી. સ્વ. વસનજી ગોવિંદજી ધુધરિયા (હાલ સાંગલી)ના દોહિત્રી. પ્રાર્થનસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw