ઉના નિવાસી, હાલ કાંદિવલી લલિતકાંત જમનાદાસ શાહ (ઉં. વ. ૮૪) સ્વ. સવિતાબેનના પતિ. જાગૃતિ, ભાવેશ, પરેશ અને માયાના પિતા. દિલીપભાઈ, શ્રુતિબેન, હેમાલીબેન અને મયુરભાઈના સસરા. સ્વ. ધનસુખભાઈ તથા સ્વ. ભાનુમતીબેનના ભાઈ. સ્વ. દામોદરદાસ ઝાટકિયાના જમાઈ. જયશ્રીબેન, હરેશભાઈ અને સ્વ. ઉમેશભાઈના કાકા ૧૪ જૂન રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw