Month: February 2024

ભારતનો સૌથી મોંઘો વિસ્તાર જેના માટે રિલાયન્સ અને ટાટા વચ્ચે ચાલી રહ્યું છે ‘સ્પેસ વોર’, જાણો શું છે કારણ

મુંબઈ દેશનું સૌથી મોંઘું શહેર માનવામાં આવે છે. શહેરમાં રિયલ એસ્ટેટ, ખાસ કરીને છૂટક જગ્યાની માંગ વધારે છે પરંતુ આવી જગ્યા ખૂબ ઓછી છે. આવી સ્થિતિમાં, દરેક ઇંચ જમીન માટે…

ધર્મમંથન – મરણ પથારી પર તડપતા વ્યક્તિને મળશે નવજીવન, જાણી લો ગરુડપુરાણનો સંજીવની મંત્ર

પુરાણો સનાતન ધર્મના અભિન્ન અંગ છે. ગરુડપુરાણ વિશે આપ જાણતા જ હશો. ગરુડ પુરાણમાં સંજીવની વિદ્યા અને સંજીવની મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે, તો…

લાંચ માગવાના કેસમાં સીબીઆઇએ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ કરી

સીબીઆઈએ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટની એક ખાનગી કંપની પાસેથી લાંચ માગવાના કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી છે. આ કંપની પશ્ચિમ રેલવેને કેટલીક ચીજો સપ્લાય કરે છે. તેનું બિલ મંજૂર…

BMC બાંદ્રામાં 165 બેડની સ્ટેન્ડ-અલોન કેન્સર હોસ્પિટલની સ્થાપના કરશે

મુંબઈ શહેરમાં સસ્તી અથવા મફત કેન્સરની સારવાર મેળવવા માંગતા હજારો દર્દીઓને રાહત આપવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં બાંદ્રા (પશ્ચિમ)માં 165 બેડની સ્ટેન્ડ-અલોન કેન્સર હોસ્પિટલની સ્થાપના કરશે. કેન્સરના દર્દીઓની…

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો કરવો હોય તો કાળા ચણાની આ 5 વાનગી સૌથી બેસ્ટ, ટ્રાય કરો

Kala Chana Recipe: સવારનો નાસ્તો એવો હોવો જોઈએ જેનાથી શરીરને પૌષ્ટિક તત્વો પણ મળે અને વારંવાર ભૂખ પણ ન લાગે. તેથી સવારના નાસ્તા માટે ચણા સૌથી સારો વિકલ્પ ગણાય છે.…

આજનું રાશિફળ (Saturday, February 24, 2024)

મેષ રાશિફળ (Saturday, February 24, 2024) વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. આગળ જતાં…

અવસાન નોંધ

સુરેન્દ્રનગર નિવાસી હાલ ડોંબીવલી છબીલદાસ લક્ષ્મીચંદ શેઠના ધર્મપત્ની વાસંતીબેન (ઉં. વ. 83) તા. 21-2-24-બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે ચોટીલા નિવાસી સ્વ.ત્રિભોવનદાસ કમળશી ખંધારના દીકરી. તે અમીતના માતુશ્રી. અ.સૌ. રેખાના સાસુ.…

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું 86 વર્ષની વયે નિધન, બાળાસાહેબ ઠાકરેના સૌથી વિશ્વાસુ હતા

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મનોહર જોશીએ હિન્દુજા હોસ્પિટલમાં બપોરે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી પ્રમાણે 21 ફેબ્રુઆરીના…

EDએ સ્થાપક બાયજુ રવિન્દ્રન સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાનો નિર્દેશ આપ્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત રીતે બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI) ને એડટેક કંપની બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિેન્દ્રન સામે નવો લુક આઉટ પરિપત્ર જારી કરવા જણાવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…

ખેડૂતો આજે ‘બ્લેક ડે’ મનાવશે, 26 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર આક્રોશ રેલીની જાહેરાત, હાઇવે કરશે બ્લોક

સોમવારે દેશભરના રાજમાર્ગો પર ટ્રેક્ટર આક્રોશ રેલી અને 14 માર્ચે દિલ્હીમાં ખેડૂત-મજૂર મહાપંચાયતનું આયોજન કર્યું છે સંયુક્ત કિસાન મોરચા (SKM) એ પંજાબ-હરિયાણા વચ્ચે જીંદની ખનૌરી બોર્ડર પર ખેડૂત શુભકરણ સિંહના…

Call Us