Month: February 2024

અવસાન નોંધ

ગામ સુવઇના સ્વ. સોનાબેન રાઘવજી વીશા સાવલાના સુપુત્ર સ્વ. રવજીના ધર્મપત્ની મિનાક્ષીબેન (મણીબેન) (ઉં. વ. ૭૩) તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. શિલ્પાના માતુશ્રી. ગિરીશ પ્રેમજી નંદુના સાસુ. વરૂણા, દેવાંશીના નાની.…

ટીવી પર ફરીથી આવશે શ્રીરામ! રામાનંદ સાગરની રામાયણનું રિ-ટેલિકાસ્ટ થતાં લોકોમાં આનંદ

આ દિવસોમાં દરેક જગ્યાએ ભગવાન રામનું નામ સંભળાઈ રહ્યું છે, ત્યારે સૌથી વધુ જોવાયેલી ધાર્મિક સિરિયલ રામાનંદ સાગરની રામાયણ સીરીયલ DD નેશનલ પર ફરી પ્રસારિત થવા જઈ રહી છે. ઓફિશ્યલી…

ઘાટકોપર-કુર્લાના પહાડી વિસ્તારના લોકોની પાણીની સમસ્યા ઉકેલાશે

ઘાટકોપર અને કુર્લાના પહાડી વિસ્તારમાં રહેતા લોકોની પાણીની મોટી સમસ્યા ઉકેલાય એવી શક્યતા છે. પહાડો અને ટેકરીઓ પર વધુ પ્રેશરથી પાણી પહોંચાડી શકાય માટે સપ્લાય નેટવર્કને મજબૂત બનાવવાનો મુંબઈ મહાપાલિકાએ…

અવસાન નોંધ

હાલાપુરના પ્રફુલ ટોકરશી ગોસર (ઉં. વ. ૬૭) તા. ૨-૨-૨૪ના અવસાન પામેલ છે. તે સવિતાના પતિ. રિધ્ધીના પિતા. ધનબાઇ ટોકરશીના પુત્ર. મહેશ, નરેન્દ્ર, નયના, દક્ષાના ભાઇ. બેંગ્લોરના પાંડુરંગ શેટ્ટીના જમાઇ. પ્રાર્થના…

અનક્લેઈમ શેર્સની માહિતી પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર માટુંગાના વેપારીની ધરપકડ

ફાઈનાન્શિયલ કંપનીના અનક્લેઈમ (ગ્રાહકોએ દાવો ન કર્યો હોય તેવા) શેર્સ અંગેની માહિતી કઢાવ્યા પછી તેમના નામે બોગસ બૅન્ક-ડિમેટ એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના…

નવી મુંબઈના 2015 પછીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહીનો કોર્ટનો આદેશ

નવી મુંબઈમાં 31 ડિસેમ્બર 2015 પહેલાંના ગેરકાયદે બાંધકામ દંડ કરીને નિયમિત કરવાના ધોરણ સંદર્ભના પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં છે. આમ છતાં 31 ડિસેમ્બર 2015 પહેલાં અને પછી કેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં…

Health Tips – મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે આ 5 કેન્સર, જાણો તેના લક્ષણો વિશે

5 Most common Cancers in Women: કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. તેથી જ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત રહેવાની જરૂર છે. ખાસ કરીને કેન્સરની…

આજનું રાશિફળ (Monday, February 5, 2024)

મેષ રાશિફળ (Monday, February 5, 2024) સ્વાસ્થ્ય સારૂં રહેશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો…

વિપક્ષોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજીનામાની માગણી કરી

ઉલ્હાસનગરમાં બનેલી ગોળીબારની ઘટનામાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘરે પ્રત્યાઘાત પડયા હતા. આ ઘટનામાં વિપક્ષોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજીનામાની માગણી કરી હતી, કારણ કે થાણે જિલ્લામાં જમીન વિવાદને લીધે ભાજપના…

કચ્છી લોહાણા મહાજનની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થશે 4 અઠવાડિયા બાદ

શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈની નવેમ્બર ૨૦૨૨માં પ્રમુખ, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી માટે ૭૨ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એમાંથી મુંબઈમાં રહેતા સમાજના ૨૧,૨૫૦ મતદાતાઓએ…

Call Us