Month: February 2024

ટેક્સ કપાયા બાદ પણ મળી શકે છે નોટિસ, કરદાતાઓ માટે આવ્યું આ અપડેટ

આવકવેરા વિભાગ તરફથી કરદાતાઓ માટે એક નવું અપડેટ આપવામાં આવ્યું છે. અપડેટમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં વિભાગ દ્વારા ઘણા કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી શકે છે. તાજેતરના અહેવાલ…

પ્રાર્થનાસભા

કચ્છી લોહાણા – સ્વ. વિઠ્ઠલદાસ હરિરામ ભગદે કચ્છ ગામ કોઠારાવાલા હાલે ભુજના ધર્મપત્ની હરખાબેન (ઉં. વ. 90) તે સ્વ. રણછોડદાસ પરસોતમ આઇઆ મોટી વિરાણીવાલાની પુત્રી. તે ચંદ્રિકાબેન વિનોદભાઇ, ગં. સ્વ.…

લોકસભાની ચૂંટણી પહેલા મહત્વના પાંચ શહેરોમાં ભાંગફોડ કરવાનું ષડયંત્ર

લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના મહત્વના પાંચ શહેરોમાં ભાંગફોડ કરવાનું ષડયંત્ર નકસલવાદીઓએ રચ્યું છે તેવો દાવો નાગપુર પોલીસના ઇસ્પેકટર જનરલ ઓફ પોલીસ (આઇજી) સંદિપ પાટિલે કર્યો હતો. પોલીસે મુંબઇ, થાણે, પુણે,…

પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ

પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલી લૂંટના કેસની આરોપી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે પરેલ વિસ્તારમાંથી પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન બાથરૂમમાં ગયેલી યુવતી બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને ભાગી ગઈ હતી.ક્રાઈમ…

અવસાન નોંધ

બિદડા હાલે મોટી ખાખરના અ.સૌ. ચેતના મહેન્દ્ર દામજી પોલડીયા (ઉં. વ. 61) તા.4-2-24ના અવસાન પામેલ છે. ઝવેરબેન દામજીના પુત્રવધૂ. મહેન્દ્રના પત્ની. કિજલ, વીરલના માતુશ્રી. લક્ષ્મીબેન લખમશીના પુત્રી. ખુશાલ, મેરાઉ લક્ષા…

ઘાટકોપર પોલીસ સ્ટેશન સળગાવી દેવાની ધમકી, બેસ્ટ બસ પર પથ્થરમારો

જુનાગઢમાં દ્વૈષપૂર્ણ ભાષણ કરવાના કેસમાં મુંબઈના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત બાદ ઘાટકોપર પોલીસ મથકે લઈ અવાતાં મુફ્તીના સમર્થકોએ મોડી રાત સુધી સમગ્ર ઘાટકોપર પોલીસ મથક માથે લીધું હતું. ટોળાંને વિખેરવા…

અવસાન નોંધ

કામરોળ નિવાસી, હાલ મુલુંડ સ્વ. શાહ હિંમતલાલ ગુલાબચંદના સુપુત્ર સ્વ. શાહ મહેન્દ્રકુમારના ધર્મપત્ની અનસૂયાબેન (ઉં.વ. 68) તા. 4-2-24, રવિવારના સ્વર્ગવાસ પામેલ છે. તેઓ ચંદ્રાબેન ચંદ્રકાંતભાઈ દોશી, કિશોરભાઈના ભાભી તથા ઉર્મિલાબેનના…

પ્રાર્થનાસભા

ગામ લાકડીયાના સ્વ. ખીમઇબેન કાનજી નંદુ (ઉં. વ. 90) શનિવાર તા. 3-2-24ના અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન/ભમીબેન નંદુના પુત્રવધૂ. કાનજીભાઇના પત્ની. સ્વ. પ્રવિણ, લખમશીના માતુશ્રી. જિંગલ, ફાલ્ગુની, રીંકુના દાદી. હેતલ,…

સરકારે આ વર્ષે પણ પ્રોપર્ટી ટેક્સમાં મુંબઈકરોને રાહત આપી

સરકારે આ વર્ષે પણ મુંબઈકરોને રાહત આપી છે. આ વર્ષે મુંબઈકરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થયો નથી. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની…

કાંદિવલીનો નવ વર્ષનો ગુજરાતી તિરંદાજનો રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યો

મુંબઈના કાંદિવલીમાં રહેતા અને ચોથા ધોરણમાં ભણતા નવ વર્ષના પાનવ કેતન શાહે તિરંદાજીની રાષ્ટ્રીય સ્પર્ધામાં બે સુવર્ણ પદક હાંસલ કર્યા છે. એક સુવર્ણ પદક તિરંદાજીની વ્યક્તિગત સ્પર્ધામાં અને બીજો સુવર્ણપદક…

Call Us