Month: February 2024

NCP Vs NCP અને Shivsena Vs Shivsena, જાણો કઈ રીતે લોકસભા ચૂંટણીમાં તગડો ફાયદો કરાવશે BJP ને?

ચૂંટણી પંચે જાહેરાત કરી કે અજિત પવાર જૂથ જ અસલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. તે પાર્ટી સંસ્થાપક શરદ પવાર માટે મોટો ઝટકો છે. ભત્રીજો તો અલગ થઈ ગયો, પાર્ટી પણ…

Health Tips – હળદરને આ 4 વસ્તુ સાથે લેશો તો સ્કિનથી લઈને હેલ્થને થશે ઘણા ફાયદા

હળદરથી થતા લાભ મેળવવા હોય તો તમે તમારી ડેઇલી લાઇફમાં પણ હળદરનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો. નિયમિત રીતે રસોઈમાં તો હળદરનો ઉપયોગ થતો જ હોય છે પરંતુ…

આજનું રાશિફળ (Wednesday, February 7, 2024)

મેષ રાશિફળ (Wednesday, February 7, 2024) તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. તમારા શોખ…

થાણેમાં મહિલાના ઘરના દરવાજે ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

29 વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યું કે રવિવારે રાત્રે જ્યારે તે લુઈસ વાડી વિસ્તારના સાઈનાથ નગરમાં તેના ઘરના રસોડામાં હતી ત્યારે તેણે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક મહિલાના…

ઘાટકોપરમાં રહેતા વેપારીની દાગીના ભરેલી બેગ મલાડમાં ચોરાઈ

ઘાટકોપરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારી રવિવારે સવારે પરિવાર સાથે મલાડમાં સ્ટેશન રોડસ્થિત જૈન દેરાસરમાં દર્શન ૯ કરવા ગયા હતા. એ દરમ્યાન તેમની પત્નીએ ભગવાનનાં દર્શન યોગ્ય રીતે કરવા…

પ્રાર્થનાસભા

મૂળ ગામ લાંઘણજ, હાલ કાંદિવલી ભાઇ રાકેશ મોદી (ઉં. વ. 51) તે સ્વ.વિનોદચંદ્ર મણીલાલ મોદી અને કુંજલતાબેનના મોટા દીકરા અને ચિરાગના મોટાભાઈ. શીતલના જેઠ, કવનના કાકા. બેનકામિની, કિરણના ભાઈ. જયેશકુમાર…

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતી ગૌરવ અને ગિરનાર એવોર્ડ એનાયત સમારંભ સંપન્ન

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતી ગૌરવ અને ગિરનાર એવોર્ડ એનાયત સમારંભ શનિવારે સંપન્ન થયો, જેમાં ખ્યાતનામ ધર્મોપદેશક ભૂપેન્દ્રભાઈ પંડ્યાને ગુજરાતી ગૌરવ, નૃત્ય ક્ષેત્રે ડો. સંધ્યા પુરેચાને ગિરનાર ગૌરવ એવોર્ડ…

મહાવિતરણના ગ્રાહકો `પ્રીપેડ’ થશે? રાજયના 1.71 ગ્રાહકોને થશે અસર

કેન્દ્ર સરકાર હેઠળની કોર્પોરેશનની મહાવિતરણ' અનેબેસ્ટ’ને પાવર ડિસ્ટ્રિબ્યુશન સુધારણા માટે ભંડોળ મંજૂર કરતી વખતે કેટલીક શરતો લાદવામાં આવી છે. તેથી આ કંપનીઓના ગ્રાહકો પર પ્રીપેડ સ્માર્ટ મીટર'ની ફરજ પડશે તેવા…

પ્રાર્થનાસભા

બિપીન જમનાદાસ કાનાણી (બેટ દ્વારકા) (ઉં. વ. 71) હાલ કાંદિવલી તા. 4-2-24ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. જમનાદાસ રાઘવજી કાનાણી અને સ્વ. જયાબેન જમનાદાસ કાનાણીના પુત્ર. તે કુસુમબેન કાનાણીના પતિ. ચિરાગભાઇ…

દેશને મળશે પેટ્રોલ-ડીઝલથી કાયમી મુક્તિ! નીતિન ગડકરી જણાવ્યો સરકારનો અદભૂત પ્લાન

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ભૂતકાળમાં જણાવ્યું હતું કે દેશના હાઈવે અમેરિકાની બરાબરી પર હશે. રસ્તાઓ પર સ્કાય બસો દોડશે, ઇલેક્ટ્રિક હાઇવે હશે. દેશને પેટ્રોલ અને ડીઝલથી…

Call Us