Month: February 2024

પ્રાર્થનાસભા

સાવરકુંડલાવાળા હાલ કાંદિવલી પ્રવીણભાઇ હરજીવનદાસ મોદી (ઉં. વ. ૮૫) તા. ૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે રસીલાબેનના પતિ. તે હિરેન, માલતી અજયકુમાર પારેખ, હેમા નિલેશકુમાર ગોરડિયા, શિલ્પા ચેતનકુમાર મહેતા, વંદના રવિકુમાર…

પ્રાર્થનાસભા

કચ્છી લોહાણા –સ્વ. મણીબેન ખીમજી ચોથાણી કચ્છ ગામ વડાલા હાલે મુલુંડવાળાના પુત્ર માધવજી (ઉં. વ. ૭૬) તા. ૮-૨-૨૪ ગુરુવારના શ્રીરામશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. રુક્ષમણીબેન લધુભાઇ ડોસાભાઇ…

સુશાંત કેસમાં રિયા સામે ચાર્જશીટમાં વિલંબકેમ, સીબીઆઈને કોર્ટનો સવાલ

અભિનેતા સશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી તપાસ દરમ્યાન સીબીઆઈએ જારી કરેલા લુક આઉટ સર્ક્યુલરને રદ કરવા અભિનેત્રી રિયા ચક્રબોર્તી, તેના ભાઈ શૌવિક અને તેમના પિતાએ કરેલી અરજી પર બોમ્બે હાઈ…

SEBI का बड़ा एक्शन, स्टॉक टिप्स देने वाले 10 मार्केट एक्सपर्ट्स को बैन किया

जानकारों का कहना है कि अनेक ब्रोकिंग हाउस, चैनल और कई सोशल मीडिया इन्फ्लुएंसर इस तरह के काम करते हैं। वे पहले शेयर खरीदने की सिफारिश करते हैं, जिन्हें वे…

પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાનો પત્ર લખીને જનતા સાથે સીધો સંવાદ

રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ પત્ર લખીને રાજ્યની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો, તેમાં તેમણે અપીલ કરી હતી કે જો રાજ્યના કોઈ પણ નાગરિકને કોઈ તકલીફ હોય અને સંબંધિત…

મુંબઈના ફ્લાયઓવરને મળશે બોગનવેલની શોભા

મુંબઈના વાહનધારકો અને પર્યટકોને મુંબઈનો પ્રવાસ વધુ સુખમય લાગે તે માટે મુંબઈ મહાપાલિકા દ્વારા ઉદ્યાન વિભાગની આગેવાની સાથે શહેરના સર્વ 20 ફ્લાયઓવર પર ડિવાઈડરમાં 2000 ફૂલોના કુંડા ગોઠવવામાં આવશે. આ…

ચૌધરી ચરણસિંહને ભારત રત્ન સન્માન આપીને ભાજપે આ 7 સીટો પર હારેલી બાજી પલટી નાખી!

મોદી સરકારે શુક્રવારે ભારત રત્ન સન્માન માટે ત્રણ નામોની જાહેરાત કરતાની સાથે જ ખળભળાટ મચી ગયો. જેમાં પૂર્વ પીએમ નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનની સાથે જ કિસાન નેતા ચૌધરી…

Health Tips – શરીરને હાડપિંજર બનાવી દેશે 5 પોષકતત્વોની ઉણપ, આ રીતે ઓળખો લક્ષણો

આપણા શરીરને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ, મિનરલ્સ અને આયોડિન સહિતના ઘણા પોષક તત્વોની જરૂર પડે છે. જો કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો શરીરની સિસ્ટમ બગડી…

ટાટા ટ્રસ્ટની પાલતુ જનાવરો માટે 200 બેડની હોસ્પિટલ

રતન તાતાની દીર્ઘદ્રષ્ટિથી ટાટા ટ્રસ્ટ્સ દ્વારા મહાલક્ષ્મીમાં અત્યાધુનિક નાનાં પાલતુ જનાવરોની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. માર્ચ 2024થી તે ધમધમતી થશે. 98,000 ચો.ફૂટમાં પાંચ માળ સાથે 200 બેડની સુવિધા છે. પાલતુ…

Call Us