Month: February 2024

મુંબઈ અને થાણેમાં 5 માર્ચ સુધી 15 ટકા પાણીકાપ

પિસે પમ્પિંગ સ્ટેશનમાં સોમવારે આગ ફાટી નીકળી હતી, જેને કારણે મુંબઈ પૂર્વનાં ઉપનગરોનો પાણીપુરવઠો ૨૪ કલાક માટે ઠપ કરી દેવામાં આવ્યો હતો. જોકે ૨૦માંથી ૧૫ પંપને કાર્યરત કરવામાં આવ્યા હોવાથી…

VIDEO – મીરા ભાયંદરમાં ઝૂંપડપટ્ટી પાસે ભીષણ આગ લાગી

મુંબઈને અડીને આવેલા મીરા ભાયંદરમાં આઝાદ નગર શ્રીરામ નગર ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગ ખૂબ જ ગંભીર છે અને તે વહેલી સવારે લાગી હતી. મહારાષ્ટ્રમાં…

પ્રાર્થનાસભા

તળાજા (સરતાનપર) નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. નવનીતભાઈ ગુલાબચંદ શાહના ધર્મપત્ની વીમળાબેન, (ઉં. વ. ૯૨) તા. ૨૬-૨-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષભાઈ, અનીતાબેન, પ્રદિપભાઈ મહેતા, સ્વ. કામીનીબેન ધનેશભાઈ લાખાણીના માતુશ્રી.…

પ્રાર્થનાસભા

ગં. સ્વ. ચારૂલતા રમેશચંદ્ર શાહ (માધવપુરવાળા), હાલ મુલુંડ તે મોરારજી અમુલખ પટણીના દીકરી ૨૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કુસુમબેન વીરચંદ શાહના પુત્રવધૂ. લીલાવતી દેવીદાસ શાહ, હસુમતી ચંદ્રકાંત શાહના દેરાણી. કેતન,…

Mule Accounts સાયબર ક્રાઈમનું શસ્ત્ર બની રહ્યા છે, આ રીતે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે

Bank Fraud: બેંકિંગ ફ્રોડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ફિશિંગ અને માલવેર હુમલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ માટે મ્યૂલ ખાતાનો ઉપયોગ વધ્યો છે. RBI પણ તેમને રોકવાનો પ્રયાસ…

અવસાન નોંધ

કચ્છી વિશા ઓશવાળ જૈન – બારોઇ હાલે ગુણપુરીનગરના હીરજી ઉમરશી ભેદા (ઉં. વ. ૮૫) ડોંબીવલીમાં તા. ૨૫-૨-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ ઉમરશીના પુત્ર. ચંચળબેનના પતિ. પ્રીતી, રોહીત, પારૂલના પિતા. સ્વ.…

પ્રાર્થનાસભા

ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રમણીકલાલ મણીલાલ ગાંધીના સુપુત્ર મનોજભાઇ (ઉં. વ. ૭૨) તા. ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માયાબેનના પતિ. સુકેતુ, સુધીર, પનીલા, વિમલના ભાઇ, સચિવ, શ્રેયાના પિતાશ્રી. વિશિતકુમાર,…

મુલુંડમા રહેતી કચ્છી મહિલા ડૉક્ટર સાથે કાર ડીલીવરી કરવાના બહાને થઈ છેતરપિંડી

મુલુંડમા રહેતી કચ્છી મહિલા ડૉક્ટર તેની બહેન જે ઉત્તરાખંડમાં છે તેને વાપરવા માટે કાર મોકલવા માગતી હતી અને એ માટે તેણે મૂવર્સ ઍન્ડ પૅકર્સનો કૉન્ટેક્ટ કર્યો હતો. તેમણે ઉત્તરાખંડ પહોંચાડવાના…

પ્રાર્થનાસભા

નલિયા ગામ, હાલ મુલુંડ માતુશ્રી ધનબાઈ શામજી નરશી ધરમશીના પુત્રવધૂ ગં. સ્વ. જયાબાઈ (ઉં. વ. ૮૮) રવિવાર, ૨૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નરશી શામજીના ધર્મપત્ની. નરશી વેલજી દંડની દીકરી. અરુણાબેન…

આજે ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા, PM મોદી જાહેર કરશે PM Kisan Samman Nidhiનો 16મો હપ્તો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 28મી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો…

Call Us