મહારાષ્ટ્રના પ્રધાનોને કયા ખાતા મળ્યા?

મોદી અને કેબિનેટના પ્રધાનોએ શપથ લીધાના 24 કલાક પછી વિધિવત રીતે કેબિનેટની બેઠક પછી પોર્ટ ફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાંથી છ સાંસદોની ખાતાની ફાળવણી કરી છે. ગુજરાતમાં પાંચ અને મહારાષ્ટ્રના છ સાંસદને કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં સાથી પક્ષોના નેતાઓમાં કેબિનેટમાં નહીં સમાવવામાં આવતા નારાજગી વધી છે. રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલેને સામાજિક … Continue reading મહારાષ્ટ્રના પ્રધાનોને કયા ખાતા મળ્યા?