ઘાટકોપર ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ યોજનાના સર્વેમાં લગભગ 13,000 કરતાં વધુ કુટુંબનું સર્વેક્ષણ પૂર્ણ

ઘાટકોપરના રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ કરવા માટે એસઆરએ દ્વારા સર્વેનું કામ એકદમ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. લગભગ બે મહિના પહેલા એસઆરએ દ્વારા રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ કરવા માટે ત્યાંના રહેવાસીઓનું પુનર્વસન કરવા માટે નાગરિકોના સર્વેક્ષણનું કામ હાથ … Continue reading ઘાટકોપર ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ યોજનાના સર્વેમાં લગભગ 13,000 કરતાં વધુ કુટુંબનું સર્વેક્ષણ પૂર્ણ