પ્રવાસ દરમ્યાન પ્રવાસીના સામાનની ચોરી માટે રેલવે જવાબદારઃ ગ્રાહક પંચ

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે ભારતીય રેલવેએ જિલ્લા કમિશનના આદેશ સામે કરેલી અપીલ નકારી કાઢી હતી. જિલ્લા કમિશને ચાલુ ટ્રેનમાં પ્રવાસીના સામાનની થયેલી ચોરી માટે રેલવેને જવાબદાર ઠેરવી હતી.સેવા પૂરી પાડનાર તરીકે રેલવેની સેવામાં ક્ષતિ હોવાની નોંધ કરી હતી. રાજ્ય પંચે આદેશમાં … Continue reading પ્રવાસ દરમ્યાન પ્રવાસીના સામાનની ચોરી માટે રેલવે જવાબદારઃ ગ્રાહક પંચ