પ્રાર્થનાસભા-મરણનોંધ

હાલ બોરીવલી નિવાસી ગં. સ્વ. ભાવનાબેન ભુપેન્દ્રભાઈ શાહના પુત્ર હિતેશ શાહ (ઉં. વ. 45) તે 15/4/24ના પાલીતાણા અરિહંતશરણ પામેલ છે. વ્યોમાબેનના પતિ. અસ્મિ તથા માન્વીતના પિતા. પાયલના ભાઈ. વેરાવળવાળા નીલા દિપક શાહના જમાઈ. પ્રાર્થનાસભા 20/4/24ના 3 થી 5. શ્રી વર્ધમાન સ્થા જૈન … Continue reading પ્રાર્થનાસભા-મરણનોંધ