પ્રાર્થનાસભા – મરણનોંધ

ધ્રાંગધ્રાનિવાસી હાલ મલાડ શશીકાંત ભોગીલાલ પારેખના પત્ની અ. સૌ. સુશીલાબેન (ઉં. વ. ૭૫) ૧૪-૪-૨૪, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિશાલ, ડૉ. નમીતા (મીતા)ના માતુશ્રી. તે અ. સૌ. પૂજાના સાસુ. તે સરજુબેન વિજયભાઈ પટેલના વેવાણ. તે સ્વ. ગુણવંતરાય, ચંદ્રકાંત, અનંતરાય તથા જસવંતીબેનના ભાભી. તે શાંતાબેન ઠાકરસી મહેતાના પુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૪-૨૪ના ૫.૩૦ થી ૭. ઠે. ઠઠ્ઠાઈ … Continue reading પ્રાર્થનાસભા – મરણનોંધ