પ્રાર્થનાસભા – મરણનોંધ

મોટી ખાખરના કસ્તુરબેન (વિજયાબેન) દામજી ગંગર (ઉ. ૮૬) તા.૪-૫-૨૪ના અવસાન પામેલ છે. હાંસબાઈ ઉમરશીના પુત્રવધૂ. દામજીના ધર્મપત્ની. જયંત, અશોક, ભાવના, નયના (ટીના)ના માતુશ્રી. ભુજપુરના હધુભાઈ નરસીના સુપુત્રી. સમાઘોઘાના રતનબેન રવજી, જયવંતીબેન ભવાનજી, ભુજપુર દેવશીના બેન. પ્રાર્થનાસભા તા. ૬-૫-૨૪, સોમવાર, સમય ૩.૦૦ થી ૪.૩૦, શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન-મુંબઈ સંચાલિત શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઈ), … Continue reading પ્રાર્થનાસભા – મરણનોંધ