પ્રાર્થના સભા – મરણનોંધ

ગામ મીઠોઇ, જામખંભાલીયા, હાલ થાણા નિવાસી,વલ્લભદાસ મામતોરા લાલ, (ઉ. વ. ૯૦), તેઓ ગીતાબેનના પતિ, સ્વ. વિઠ્ઠલદાસ ખીમજી મામતોરા, અને સ્વ. હિરાબેન તથા સ્વ. મંજુલાબેનના સુપુત્ર, સ્વ. મંજુલાબેન તથા સ્વ. મણિલાલ પુરુષોત્તમ ખાલપાડાના જમાઈ, ડો. સ્નેહલભાઈ, પરાગભાઈ, જયદીપભાઈ અને રત્નાબેન શાહના પિતા, રીટાબેન, આરતીબેન તથા રાજેશભાઈ શાહના સસરા, સમ્રાટ, જયમીન, તથા હાર્દિકના દાદા, મૈત્રી શંતનુ ભાટેના … Continue reading પ્રાર્થના સભા – મરણનોંધ