પ્રાર્થનાસભા-મરણનોંધ

રાજુલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રાજેશ ભટ્ટ (ઉં. વ. ૬૭) તા. ૨૯-૪-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે શોભનાબેનના પતિ. હંસાબેન કાંતિલાલના પુત્ર. ભાગીરથીબેન રેવાશંકર જોશીના જમાઇ. સ્વ. જયશ્રી રાજેન્દ્ર મહેતા, દક્ષા દિનેશ દેસાઇ, પરેશના ભાઇ. વૈભવ તથા અમીષા નિલેશ પરમારના પિતાશ્રી. વિભા વૈભવ ભટ્ટના સસરા. પ્રાર્થનાસભા તા. ૧-૫-૨૪ના બુધવારના ઓનલાઇન ૫થી ૫.૪૫. ઉત્તર ક્રિયા તીર્થ સ્થાને … Continue reading પ્રાર્થનાસભા-મરણનોંધ