પ્રાર્થનાસભા – મરણનોંધ

દામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિલાસબેન તથા સ્વ. ગિરધરલાલ અમૃતલાલ બગડીયાના સુપુત્ર. અરૂણાબેનના પતિ. રાજેન્દ્રભાઈ બગડીયા (ઉં.વ. ૭૦) તા. ૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હાર્દિક તથા પંક્તિના પિતા. રીન્કુ તથા હેમેન અશોકભાઈ પારેખના સસરા. શૈલેષભાઈ, હિતેશભાઈ, સ્વ. સરોજબેન હરકાંતભાઈ ઝાટકીયા, હસુબેન તનસુખભાઈ ઝાટકીયા, રીટાબેન કમલેશભાઈ લાખાણીના ભાઈ. સ્વ. રતિલાલ જાદવજી મોદીના જમાઈ. બન્ને પક્ષ તરફથી … Continue reading પ્રાર્થનાસભા – મરણનોંધ