પ્રાર્થનાસભા-મરણનોંધ

મુળ અંજાર નિવાસી હાલ મુલુંડ ચંપકલાલ ઉપાધ્યાય (ઉં. વ. 88) જેઠાલાલ દેવશંકર ઉપાધ્યાયના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. હિરેનભાઈ અને જનકભાઈના પિતા. હેમાંગી અને જલ્પાના સસરા. રોનક, સલોની અને સિદ્ધાંતના દાદાજી. સ્વ. વસંતભાઈ, મધુબેન, સ્વ. રમાબેન, પુષ્પાબેન, સ્વ. નવીનભાઈના ભાઈ 17-4-24ના કૈલાશવાસી થયા … Continue reading પ્રાર્થનાસભા-મરણનોંધ