ધર્મમંથન – દરેક શુભ-કાર્યોમાં ‘શ્રીફળ’નું મહત્વ શું છે?

શ્રીફળનું જીવન આપણને સહુને જીવનમંત્ર આપે છે કે ‘તારા સ્વધર્મમાં મારી કાચલીની જેમ કઠોર રહેજે. પરંતુ ધ્યાન રાખજે તું કઠોર નહીં બનતો તારું હૃદય તો મારી મલાઈ જેવું જ કુણું રાખજે. તારા મીઠા શીતળ રસથી તુષાતુરની તૃષા છિપાવજે. વિશ્વની ખારાશ તારા ઉરમાં સમાવજે પણ લોકોને તો તું મીઠું જ પાણી આપજે.’ પ્ર ત્યેક શુભ-કાર્યમાં શુકન … Continue reading ધર્મમંથન – દરેક શુભ-કાર્યોમાં ‘શ્રીફળ’નું મહત્વ શું છે?