જળાશયોમાં પાણીનો સ્ટોક ઘટતા પાણીની તંગી સર્જાશે?

મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવો પૈકી સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતા ભાટસા અને અપર વૈતરણા તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભાતસામાં માત્ર આઠ ટકા, જ્યારે અપર વૈતરણમાં ચાર ટકા પાણીનો સંગ્રહ છે. મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત તળાવોમાં રવિવાર … Continue reading જળાશયોમાં પાણીનો સ્ટોક ઘટતા પાણીની તંગી સર્જાશે?