અવસાન નોંધ

પાંચટોબરા નિવાસી હાલ મુલુંડ હસમુખરાય ભાયચંદ સંઘવીના ધર્મપત્ની વેણીબેન (ઉં. વ. 87) તે પરાગ, રક્ષા, પરીતાના માતુશ્રી. સોનલ, હિરેનકુમાર બાબુલાલ મહેતાના સાસુ. ચંદ્રાબેન ગુણવંતરાય સંઘવી, મંછાબેન લક્ષ્મીચંદ શેઠ તથા રંજનબેન કનૈયાલાલ શાહના ભાભી. ચિ. ઘરા મોનીક મહેતા, વિધી વિશાલ દવે, અનુજના નાની. … Continue reading અવસાન નોંધ