પર્યુષણ ઉજવવા દેવાની મંજૂરી મળતાં અરિહા મુંબઈથી ટયુટર જર્મની પહોંચી

મુંબઈ નજીક ભાયંદરમાં રહેતાં જૈન દંપતીની સાડા ત્રણ વર્ષની દીકરી અરિહા શાહ જર્મનીના ફોસ્ટર કેરમાં ૩ વર્ષથી ફસાયેલી હોવાથી તેને ભારત પરત લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે. ત્યારે જૈન સમુદાયના પ્રયત્નોથી પહેલી જ વખત અરિહાને જૈન સમાજનો પવિત્ર પર્યુષણ પર્વ … Continue reading પર્યુષણ ઉજવવા દેવાની મંજૂરી મળતાં અરિહા મુંબઈથી ટયુટર જર્મની પહોંચી